સુરત જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી: લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ તા.૧૯ જુન સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ
સુરત:: ચાલુ વર્ષ માટે બાગાયત ખાતાની, બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઈઝોમેટીક(આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્ર્મ તથા ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉપ્તાદન મેળવવાનો કાર્યક્રમ … Read More






