સુરત જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડુતો માટે નવી ત્રણ યોજનાઓ અમલી: લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ તા.૧૯ જુન સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ

સુરત:: ચાલુ વર્ષ માટે બાગાયત ખાતાની, બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, રાઈઝોમેટીક(આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્ર્મ તથા ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉપ્તાદન મેળવવાનો કાર્યક્રમ … Read More

માતા જીણ ને 51 કિલો આમનો ભોગ ધરાવાયો

  સુરત: શ્રી જીણ માતા સેવા ટ્રસ્ટ દ્વારા મંગળવારે ન્યૂ સિટી લાઈટ રોડ પર આવેલા દેવસર માતા મંદિર સ્થિત જીણ માતા મંદિરમાં માતાજીને 51 કિલો હાફુસ આમનો ભોગ ધરાવવામાં આવ્યો … Read More