અમદાવાદ પરમ પૂજ્ય સંત રાજીન્દર સિંહજી મહારાજના આશીર્વાદથી સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા ક્લીન સાબરમતી રિવર મહા અભિયાન 2026 માં સક્રિય યોગદાન આપવામાં આવ્યું જૂન 10, 2026 ૫ થી ૮ જૂન, 2026 ના રોજ સાબરમતી અટલ ઘાટ ખાતે આયોજિત સફાઈ અભિયાનમાં 30 સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌના સંયુક્ત પ્રયાસોથી 1,000 કિલોગ્રામથી વધુ કચરો એકત્રિત કરી વિસ્તારને…
સુરત માંડવી તાલુકાની જામણકુવા બાર ગ્રામ પંચાયત ખાતે શાળાના બાળકોએ સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો જૂન 8, 2026 સુરત: નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને આદર્શ ગ્રામ પંચાયતની વિભાવનાને ચરિતાર્થ કરવા માટે લોકભાગીદારી થકી સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બને તે માટે રાજય સરકાર દ્વારા વિશેષ સ્વચ્છતા…
સુરત ઓલપાડના કીમ અને સાયણ ગામે ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને સ્વચ્છતા રેલી યોજાઈ જૂન 8, 2026 સુરત જિલ્લામાં તા. ૦૮ જૂનથી ૨૧ જૂન દરમિયાન સ્વચ્છતા સપ્તાહ, પ્રગતિપથ યાત્રા, જન કલ્યાણ શિબિર, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને વિશ્વ યોગ દિવસ જેવા કાર્યક્રમો યોજાશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના…