ટૅગ GreenFuture

પરમ પૂજ્ય સંત રાજીન્દર સિંહજી મહારાજના આશીર્વાદથી સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા ક્લીન સાબરમતી રિવર મહા અભિયાન 2026 માં સક્રિય યોગદાન આપવામાં આવ્યું

૫ થી ૮ જૂન, 2026 ના રોજ સાબરમતી અટલ ઘાટ ખાતે આયોજિત સફાઈ અભિયાનમાં 30 સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌના સંયુક્ત પ્રયાસોથી 1,000 કિલોગ્રામથી વધુ કચરો એકત્રિત કરી વિસ્તારને…

વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના દહેરી ખાતે વૃક્ષારોપણ કર્યું

એક એકરમાં દસ હજાર વૃક્ષોના વાવેતર સાથે જતન કરવાનું સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યપાલશ્રીને આશ્વાસન રાજ્યપાલશ્રીએ સફાઈ કરી, સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું ઉમરગામ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના દેહરી…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેહરી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઇ સાવેના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી: જાતે ગૌ દુગ્ધ દોહન કર્યું, હળ પણ ચલાવ્યું

ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે રાજ્યપાલશ્રીએ યોગાભ્યાસ કર્યો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વલસાડ જિલ્લાની બે દિવસ મુલાકાત દરમિયાન ગામની સરકારી શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે…

ધોડીપાડા ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી:- ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને રોગમુક્ત સમાજ માટે એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતી માતાને બંજર થતી બચાવો ગોબર અને ગૌમુત્ર પ્રાકૃતિક ખેતી માટે…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ દિવસથી ‘એક પેડ માં કે નામ 3.0’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો

ગાંધીનગર ખાતે પીપળાના વૃક્ષનું વાવેતર કરીને સૌને પાણી-પેટ્રોલ-ઊર્જા બચાવવા અને સઘન વૃક્ષારોપણ કરવાનો સંદેશ આપ્યો વડાપ્રધાનશ્રીના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિચારને બેક ટુ બેઝિકથી આગળ ધપાવવા રોજીંદા જીવનમાં પર્યાવરણ આધારિત જીવન શૈલી…