નવસારી આદિજાતિ વિકાસ, ખાદી કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગણદેવી તાલુકામાં ‘પ્રગતિપથ યાત્રા’ યોજાઈ જૂન 10, 2026 વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર અને બીલીમોરા આઈ.ટી.આઈ.ની મુલાકાત લઈ પદાધિકારીઓએ વિકાસકાર્યોનો કર્યો અભ્યાસ નવસારી : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે…
વલસાડ-ડાંગ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ધરમપુર ખાતે મેગા જોબફેર – ૨૦૨૬ સફળતાપૂર્વક યોજાયો જૂન 4, 2026 ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ધરમપુર ખાતે મેગા જોબફેર – ૨૦૨૬ સફળતાપૂર્વક યોજાયો ધરમપુર : ધરમપુર ખાતે તા. ૦૪ જૂન, ૨૦૨૬ના રોજ પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, BAPS મંદિર પાસે,…